શાળા વિષે


* શ્રી ઉમિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી દત્ત શિશુ વિહાર અને પ્રાથમિક શાળા ની સ્થાપના જુન ૨૦૦૯-૧૦ મા કરવામાં આવી હતી. જુન ૨૦૦૯-૧૦ માં કે.જી.૧ થી શરુ કરી ધોરણ -૪ સુધી માં સંખ્યા નું પ્રમાણ ૬૫ વિધાર્થીઓ નું હતું...



* જુન ૨૦૧૦ -11 માં કે.જી ૧ થી શરુ કરી ધોરણ-૬ સુધી માં સંખ્યા નું પ્રમાણ ૧૭૮ વિધાર્થીઓ નું હતું ..



* ચાલુ વર્ષે એટલે કે જુન ૨૦૧૧-૧૨ માં કે.જી.૧ થી શરુ કરી ધોરણ-૭ સુધી માં સંખ્યા નું પ્રમાણ ૨૧૪ વિધાર્થીઓ નું છે .


.



Posted 3 minutes ago by શ્રી દત્ત પ્રાથમિક શાળા,કપડવંજ