વર્ષ 2014-15 માં યોજવામાં આવેલી પ્રવૃતિઓ
શાળામાં તા-14-7-2014 ના રોજ ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી
નવરાત્રી મહોત્સવ 2013-14
67 માં સ્વાતંત્ર્ય દિન (15 ઓગસ્ટ 2013)ના રોજ મુખ્ય મહેમાન તરીકે શ્રી મનુભાઈ રામાભાઈ પટેલ(સદસ્ય નગરપાલિકા કપડવંજ) આવ્યા હતા.
* શાળા માં ધોરણ ૧ થી ૭ ના બાળકો નો દર શનિવાર ના રોજ મુલ્યાંકન માટે યુનિટ ટેસ્ટ લેવા માં આવે છે..
* ધોરણ ૫ થી ૭ ના બાળકો નો માસિક ટેસ્ટ (૫૦ ગુણ ) લેવામાં આવે છે .
શાળામાં તા-14-7-2014 ના રોજ ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી
શાળામાં ગૂરૂ પૂર્ણિમાની ઉજવણી
શાળામાં રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી તથા શાળાના વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વ ની વાર્તાના માધ્યમ દ્વારા જાણકારી આપવામાં આવી
5 સપ્ટેમ્બરના રોજ શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી તથા તેમાં વિધાર્થીઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.શાળાના ડાયરેક્ટર સાહેબે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ વિષે બાળકોને માહિતગાર કર્યા હતા.
2 જી ઓક્ટોબર ના દિવસે શાળામાં"ગાંધી જયંતિ" ઉજવવામાં આવી તથા શાળામાં સ્વચ્છતા કરવામાં આવી તેમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતાનું મહત્વ સમજી ખુબ જ ઉત્સાહભેર સફાઈ કર્યક્રમમાં ભાગ લીધો।
શાળામાં દિવાળીની ઉજવણી કરવામાં આવી
શાળામાં 26મી જાન્યુઆરી ની ઉજવણી કરવામાં આવી.શાળાના સીનીયર શિક્ષક શ્રી જશુભાઈ સી પટેલ ના હસ્તે ધ્વજવંદન કરાવામા આવ્યું તેમજ આ પ્રસંગે તેમને પ્રસંગોચિત વ્યક્તવ્ય રજુ કર્યું.
નવરાત્રી મહોત્સવ 2013-14
તારીખ-23-8-2013 ને શુક્રવાર ના રોજ શ્રી જલારામ મંદિર લાભપુરા તાલુકો-ઠાસરા મુકામે વન ભોજન કરાવવા માં આવ્યું હતું...
67 માં સ્વાતંત્ર્ય દિન (15 ઓગસ્ટ 2013)ના રોજ મુખ્ય મહેમાન તરીકે શ્રી મનુભાઈ રામાભાઈ પટેલ(સદસ્ય નગરપાલિકા કપડવંજ) આવ્યા હતા.
સરકાર શ્રી ના આરોગ્ય તપાસ કાર્યક્રમ અનુસંધાન માં તારીખ 05-02-2013 ને મંગળવાર ના રોજ કે .જી -1 ,2 તથા ધોરણ 1 થી 8 ના તમામ બાળકો ની વ્યક્તિ ગત પૂછ પરછ કરી અર્બન હેલ્થ સેન્ટર ,કપડવંજ ના ડો.નીલેશભાઈ મકવાણા તથા એઝાઝ કાજી સાહેબે નિદાન કરી યોગ્ય દવાઓ ની વહેચણી કરી કાર્યક્રમ ને પૂર્ણ કર્યો હતો .
150 મી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે કપડવંજ ની તથા આજુ બાજુ ની પ્રાથમિક શાળા માં ધોરણ 5 થી 8 વિદ્યાર્થીમંડળ ધ્વારા નીચે મુજબ ની ટપાલ લખી ને મોકલવામાં આવી હતી .
તારીખ 12-01-2013 ને શનિવાર ના રોજ સ્વામી વિવેકાનંદ ની 150 મી જન્મ જયંતી નિમિત્તે શાળા માં ધોરણ 8 ની વકતૃત્વ સ્પર્ધા અને ધોરણ 5 થી 8 ની શ્રુત લેખન સ્પર્ધા અને પ્રશ્નોત્તરી સ્પર્ધા રાખવામાં આવી હતી . શાળા કેમ્પસ ના ડાયરેક્ટર શ્રી આર.એફ.પટેલ સાહેબે સ્વામી વિવેકાનંદ નું જીવન ચારિત્ર્ય નો ઊંડાણ પૂર્વક બાળકો ને પરિચય આપ્યો હતો . તથા શાળા ના શિક્ષક ભાઈ- બહેનો એ સાથ સહકાર આપી કાર્યક્રમ ને સફળ હતો .
રક્ષા બંધન 2012-13
તારીખ 14-08-2012 ને મંગળવાર ના રોજ શાળા માં નંદ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી .
સ્વયં શિક્ષક દિન .5 સપ્ટેમ્બર 2013
આજ રોજ ના દિવસે ધોરણ 5 થી 8 ના બાળકો સ્વયં શિક્ષક બની ને બાળકો ને ટીચિંગ આપ્યું હતું .
આજ રોજ શાળા નું સગડું આયોજન શાળા ના આચાર્ય જયેશભાઈ જગદીશભાઈ પટેલે (ધોરણ -8) સંભાળ્યું હતું .
ટ્રૈન પ્રવાસ 2013
કપડવંજ થી કઠલાલ
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ ને કપડવંજ થી કઠલાલ નો ટ્રૈન પ્રવાસ કરાવવામાં આવ્યો હતો જેમાં આશિષભાઈ તથા પ્રશાંતભાઈ સાહેબે બાળકો ને ટ્રૈન ની વિવિધ માહિતી આપી હતી .
વિદ્યાર્થીઓ ને શાળા માં પ્રવૃત્તિ ધ્વારા શિક્ષણ આપવામાં આવે છે .
અવાજ વિષે શિક્ષણ આપતા શિક્ષક શ્રી
પ્રકાશ વિષે શિક્ષણ આપતા શાળા ના શિક્ષક શ્રી .
સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ની ઘટના સમજાવતા શિક્ષક શ્રી
* શાળા માં ધોરણ ૧ થી ૭ ના બાળકો નો દર શનિવાર ના રોજ મુલ્યાંકન માટે યુનિટ ટેસ્ટ લેવા માં આવે છે..
* ધોરણ ૫ થી ૭ ના બાળકો નો માસિક ટેસ્ટ (૫૦ ગુણ ) લેવામાં આવે છે .
* બાળકો ના સર્વાંગી વિકાસ ને ધ્યાન પર રાખી ને સપ્તાહ માં એક વાર ઈતર પ્રવૃતિઓ નું આયોજન કરવામાં આવે છે.
* વર્તમાન સમય ના સાથો સાથ કદમ મિલાવવા માટે શાળા દરેક બાળકો ને પેર્સનલ કમ્પ્યુટર વિષય નું જ્ઞાન પૂરું પાડે છે.
*બાળકો મુલાકાત ધ્વારા શિક્ષણ આપવા માં આવે છે.
* વર્ષ માં બે પ્રવાસ નું આયોજન કરવા માં આવે છે.
* શાળા માં માટીકામ ,કાગળ કામ જેવી ઈતર પ્રવૃત્તિ બાળકો જોડે કરાવવા માં આવે છે..
શિક્ષકો ના માર્ગદર્શન થી વર્ગ શુશોભિત કરતા શાળા ના બાળકો...વર્ષ ૨૦૧૧-૧૨...
માતૃ સંમેલન વર્ષ ૨૦૧૧-૧૨
માતૃ સંમેલન માં ૭૫ માતાઓ હાજર રહ્યા હતા, જેમાં તેમના બાળક ના વિકાસ ની ચર્ચાઓ કરી હતી...
* શાળા માં માટીકામ ,કાગળ કામ જેવી ઈતર પ્રવૃત્તિ બાળકો જોડે કરાવવા માં આવે છે..
શિક્ષકો ના માર્ગદર્શન થી વર્ગ શુશોભિત કરતા શાળા ના બાળકો...વર્ષ ૨૦૧૧-૧૨...
માતૃ સંમેલન માં ૭૫ માતાઓ હાજર રહ્યા હતા, જેમાં તેમના બાળક ના વિકાસ ની ચર્ચાઓ કરી હતી...
વાલી મિટિંગ 21-2-14 ને શુક્રવાર બપોરે ત્રણ કલાકે