ઉપચારાત્મક કાર્ય શિક્ષણ
તારીખ 17-10-2012 ને બુધવાર ના રોજ થી શાળા માં ધોરણ -2 થી 8 માં અભ્યાસ કરતા બાળકો માટે ઉપચારાત્મક કાર્ય ચાલુ કરેલ છે જેમાં અંગ્રેજી ,ગુજરાતી ,ગણિત ,અને હિન્દી જેવા વિષયો ને પ્રાધાન્ય આપેલ છે.
ગણિત અને અંગ્રેજી જેવા વિષયો માં પાયાનું જ્ઞાન આપવામાં આવશે .કચાશ પડતા વિદ્યાર્થી ને હોંશિયાર બનાવવાનો અભિગમ અપનાવવા માં આવ્યો છે
અલગ વર્ગખંડની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં શ્રીકૃષ્ણ વર્ગ અને સુદામા વર્ગ એમ બે વર્ગ નું આયોજન કરવામાં આવ્યું છે
No comments:
Post a Comment
thanks for coment